હેલ્થ એન્ડ બ્યૂટી
-
અંગદાનની જનજાગૃતિ માટે ડોનેટ લાઈફ અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ મંડપોમાં “અંગદાન જીવનદાન” ના બેનર લગાડવામાં આવશે.
સુરત, ગુજરાત: એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે ૨ લાખ વ્યક્તિઓને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે, તેની સામે ફક્ત ૧૦…
Read More » -
ડર્મેટોલોજિસ્ટને પ્રેક્ટીકલ ટ્રેનીંગ આપતી ભારતની સૌપ્રથમ સ્કિન ઇન્સ્ટિટ્યુટ “કોસ્મેડિક સ્કિન ઇન્સ્ટિટ્યુટ” સુરતમાં શરુ થઇ
સુરત, ગુજરાત: ભારતમાં સૌંદર્યલક્ષી સારવાર ઉદ્યોગ એક ઉભરતો ઉદ્યોગ છે અને ટૂંક સમયમાં તે સમગ્ર દેશમાં વધુ લોકપ્રિય બનશે. આ…
Read More » -
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીમીત્તે નિટસ સલુન દ્વારા યોગગરબાનું આયોજન
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીમીત્તે મિસ્ટર કાફે પિપલોદ ખાતે ૨૫ જૂનના રોજ નિટસ સલુન દ્વારા યોગગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…
Read More » -
હિંદુ કારડીયા રાજપૂત સમાજના ૩૬ વર્ષીય પૃથ્વીરાજસિંહ રાયસંગભાઈ ચૌહાણના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી
૨૦૩ હરી ક્રિષ્ન એપાર્ટમેન્ટ, અવધૂત નગર, કતારગામ મુકામે રહેતો અને રત્નકલાકાર તરીકે કામ કરતો પૃથ્વીરાજસિંહ તા. ૧૫ જુનના રોજ પોતાના…
Read More » -
હિંદુ સતવારા સમાજના ૪૬ વર્ષીય ગીતાબેન ભરતભાઈ પરમારના પરિવારે તેમના કિડની અને ચક્ષુઓનું દાન કરી ૪ વ્યક્તિઓને નવજીવન બક્ષી
મહાવીર રેસીડેન્સી, ABC મોલની સામે, કેનાલ રોડ, કામરેજ મુકામે રહેતા ગીતાબેન ભરતભાઈ પરમાર રવિવાર, તા.૧૨ જુનના રોજ બપોરે ૧:૩૦ કલાકે…
Read More » -
મેડ ક્ષત્રીય સમાજના બ્રેઈનડેડ યશ ઝવેરીલાલ વર્માના પરિવારે તેના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલ માંથી કરાવવામાં આવ્યું. બોરડીમાં જીનલ ટાયરના નામથી…
Read More » -
કાર્ડીયો એરેસ્ટને કારણે બેભાન થયેલી વ્યકિતનો સીપીઆર આપી જીવ બચાવી શકાય તે હેતુ ચેમ્બર દ્વારા લોકોને માર્ગદર્શન અપાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા મનોરમાદેવી લોકપ્રિય અગરવાલ સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે શુક્રવાર, તા. રર એપ્રિલ, ર૦રર ના…
Read More » -
બ્રેઈનડેડ પિતાના અંગોનું દાન કરાવી S.Y.B.COMની વિદ્યાર્થીની વૈદેહીએ પરીક્ષા આપ્યા બાદ, પિતાને ભારે હૈયે અગ્નિદાહ આપ્યો
A-૫, પૂજન રો-હાઉસ, પંકજનગર, પાલનપુર જકાતનાકા, ભેસાણ, રાંદેર, સુરત ખાતે રહેતા શીતલભાઈને બે-ત્રણ દિવસથી માથામાં દુઃખાવો અને ઉલટી થતી હતી.…
Read More » -
અંગદાનના ક્ષેત્રની ઐતિહાસિક ઘટના: આદિવાસી સમાજના બ્રેઈનડેડ હીનાબેન રસીલભાઈ ચૌધરીના પરિવારે તેમના કિડની, લિવર, ચક્ષુઓનું દાન કરી
પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. આજના અંગદાનથી દક્ષીણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધી…
Read More » -
ચેમ્બર દ્વારા ટીબી વિશેની ગેરમાન્યતાઓ તથા તેની સચોટ સારવાર વિશે ઔદ્યોગિક કારીગરોને જાગૃત કરાયા
ટીબીના કારણે દર ત્રણ મિનિટે બે વ્યકિત મૃત્યુ પામે છે, જે કોરોના કરતા પણ વધુ છે. આથી ટીબીને વર્ષ ર૦રપ…
Read More »