હેલ્થ એન્ડ બ્યૂટી
-

ઓવેરિયન કેન્સરના જોખમી પરિબળો, નિદાન અને સારવાર
અંડાશય (ઓવરી) એ એવું અંગ છે જે હોર્મોનલ સંતુલન અને પ્રજનન માટે જવાબદાર છે. અંડાશય નિતંબમાં આવેલા નાના અંગો છે,…
Read More » -

Best Orthopedic Doctor in Dindoli – Dr. Abhishek Yadav ઘૂંટણ અને કમરના દુખાવા માટે વિશ્વાસનું નામ
Dr. Abhishek Yadav એક જાણીતા Orthopedic Doctor Dindoli અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે ઓળખાય છે સુરતના જાણીતા Orthopedic Specialist Dr.…
Read More » -

અમદાવાદમાં બેકપેઇનનો દુખાવો વધી રહ્યો છે: વ્યાના કેર તેને કેવી રીતે બદલી શકે છે ? તેના વિશે જાણો.
પીઠનો દુખાવો આજકાલના સમયમાં ઘણો સામાન્ય થઇ ચુક્યો છે. યુવાનોથી લઈને ઉંમર વાળા વ્યક્તિઓ સુધા આ તકલીફ અનુભવી રહ્યા છે.…
Read More » -

વિરારમાં ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’ના આધુનિક વિસ્તરણનું ઉદ્ઘાટન; વર્લ્ડ ક્લાસ આંખોની સારવાર હવે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ
મુંબઈ: વિરાર પશ્ચિમ ખાતે ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’ના વિસ્તૃત અને અત્યાધુનિક સુવિધાસભર નવા કેન્દ્રનું ઉદ્ઘાટન શનિવારે ઉત્સાહભેર કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પૂર્વે…
Read More » -

અનિયમિત પિરિયડ્સ અને ચહેરા પર અનિચ્છનીય વાળ: આયુર્વેદથી મેળવો કુદરતી ઉપચાર
ડૉ. રસ પાલ કૌર, BAMS, આયુર્વેદ વિશેષજ્ઞ નવી દિલ્હી: આજની આધુનિક જીવનશૈલીમાં મહિલાઓમાં અનિયમિત માસિક (Irregular Periods) અને ચહેરા પર અનિચ્છનીય…
Read More » -

શું તમે ઊંચા અવાજે ઘોરા કરો છો? સવારમાં ઉઠતા થાક લાગતો હોય છે? દિવસ દરમિયાન વધારે ઊંઘ આવે છે?
આ લક્ષણો સ્લીપ એપ્નિયા (Sleep Apnea) ના સંકેતો હોઈ શકે છે. આ એક સામાન્ય પરંતુ ઘણીવાર અવગણાતી સ્થિતિ છે, જે…
Read More » -

વર્કિંગ વુમનમાં હોર્મોનલ સ્વાસ્થ્ય, તણાવ અને લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો અંગે જાગૃતિ માટે વોકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા મહિલા દિવસ નિમિત્તે વિશેષ વર્કશોપનું આયોજન
રાજકોટ | 9 માર્ચ, 2026: ગુજરાતભરમાં મહિલાઓમાં લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો ઝડપથી વધતા જતા હોવાના પરિપેક્ષ્યમાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ એ આંતરરાષ્ટ્રીય…
Read More » -

ડૉ. મનુ શર્મા: હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2026માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘ઉભરતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ઓફ ગુજરાત’ તરીકે સન્માનિત
સુરત (ગુજરાત): ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરીમાં નોંધપાત્ર શ્રેષ્ઠતા બદલ ડૉ.મનુ શર્માને સંદેશ હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ 2026 થી સન્માનિત કરવામાં આવ્યા છે.…
Read More » -

કેન્સર દર્દીઓ માટે વિકસાવવામાં આવેલ આયુર્વેદિક ફોર્મ્યુલા – ડૉ. હરીશ વર્મા
કેન્સર એક ગંભીર અને જીવલેણ રોગ છે, અને તેના ઉપચારમાં કોઈપણ પ્રકારની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. હાલમાં મોટાભાગના…
Read More » -

કાંદિવલીમાં અદિત્યા આઈ ક્લિનિકની નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન
મુંબઈ, પ્રતિનિધિ: આંખોની સારવારમાં ગુણવત્તા, કરુણા અને સમર્પણની પરંપરા માટે જાણીતી અદિત્યા આઈ ક્લિનિકની નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન સોમવાર, 26…
Read More »









