હેલ્થ એન્ડ બ્યૂટી
-
હોસ્પિટલની જરૂરિયાતો પૂર્ણઃ સુરતને દૈનિક ૧૬૦ મેટ્રિક ટન ઓકિસજન પુરવઠો ઉપલબ્ધ
સુરતઃ કોરોના કટોકટી વચ્ચે જયારે એપ્રિલ મહિના દરમિયાન કોરોના કેસોમાં ઉછાળો આવતા ઓકિસજનના વપરાશમાં પણ એકાએક અકલ્પનીય વધારો નોંધાયો હતો,…
Read More » -
SGCCI દ્વારા દ્વારા હોમ કોરન્ટાઇન થઇને કોવિડ– ૧૯ની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ‘ઓકિસજન બેંક’ કાર્યરત
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હોમ કોરન્ટાઇન થઇને કોવિડ– ૧૯ની સારવાર લઇ રહેલા દર્દીઓ…
Read More » -
સુરતના બે સગા ભાઈઓએ એકસાથે પ્લાઝમાં દાન કરી કહ્યું: ‘પ્લાઝમા આપવાથી શરીરમાંથી કંઈ ગુમાવવાનું નથી, પરંતુ કોઈને મદદ કર્યાનો આત્મસંતોષ મળે છે’
પ્લાઝમાં આપ્યા બાદ ૧૦ મિનિટમાં જ મેં રૂટિન કાર્ય શરૂ કર્યું : ડોનર જયદિપ રવાણી સુરત: કોરોનામાં પ્રથમ ફેઝથી જ…
Read More » -
હજીરાના આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પરિસરમાં ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલનો આરંભ
કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને આર્સેલર મિત્તલનો ઉમદા પ્રતિસાદ: ૨૫૦ બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધસ્તરે માત્ર ૭૨ કલાકમાં નિર્માણ અને લોકાર્પણ…
Read More » -
સૂરતના આઠ ઝોનમાં અઠવા ઝોન ૧,૫૯,૫૨૪ લોકોના રસીકરણ સાથે અવ્વલ નંબરે
સૂરત: કોરોનાના વધી રહેલા સંક્રમણ પર લગામ લગાવવા સુરત મહાનગરપાલિકાએ રસીકરણની ઝુંબેશને યુદ્ધના ધોરણે વેગવાન બનાવી છે. સુરત શહેરમાં અઠવા…
Read More » -
સિવિલ હોસ્પિટલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધીએ પ્લાઝમા ડોનેટ કર્યા
વેક્સિન લેતાં પહેલાં રક્તદાન અને કોરોનામુક્ત થયાં બાદ પ્લાઝમા દાન માટે આગ્રહભરી અપીલ કરતાં હરેન ગાંધી સુરત: કોરોનામુક્ત થયેલાં સુરતીઓની…
Read More » -
કોરોનાને હરાવનાર નાનકડા નાજુક બાળ વોરિયરનો કોવિડ વોર્ડમાં કિલકિલાટ
છેલ્લા મહિનામાં ૩૪ સગર્ભાઓની ડિલીવરી કરવામાં આવી, જેમાં એક પણ બાળક પોઝિટિવ આવ્યું નથી: આસિ.પ્રોફેસર અને ડો.અપૂર્વ શાહ સુરત: છેલ્લા…
Read More » -
કોરોના સંક્રમણના કપરાકાળમાં યત્કિંચિત્ સહયોગ અને લોકજાગૃતિ માટે સંતો-મહંતો-ધર્મગુરુઓને આગળ આવવા રાજ્યપાલશ્રીની આગ્રહભરી અપીલ
સંતો-મહંતો-ધર્મગુરુઓએ સંસ્થાના ઉપલબ્ધ સંસાધનોનો કોરોના સારવાર માટે ઉપયોગ કરવા, મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાં સહયોગ આપવા, લોકજાગૃતિ કેળવવા અને જરૂર પડ્યે સ્વયંસેવીઓની સેવા…
Read More » -
કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે 280 લીટર PSA ઓક્સિજન પ્લાન્ટ નો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ
રાજ્યમા નવા ૧૧ ઓક્સિજન પ્લાન્ટ નું નિર્માણ કરવા કેન્દ્રએ આપી મંજૂરી: ટુંક સમયમાં કાર્યરત કરાશે હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે ૧૨૦૦…
Read More » -
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતની કપરા સમયે મદદ કરી તે ગુજરાતીઓ ક્યારેય નહિ ભૂલે રાજ્ય સરકાર અને ગુજરાતની જનતા શ્રી અમિતભાઈની આભારી : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે પોતાના મતક્ષેત્રના લોકોની આરોગ્યની સુખાકારી માટે ૧૦ કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓ ઉભી કરી આપી…
Read More »