નેશનલ
-
આરોગ્ય મંત્રાલયે 7 જાન્યુઆરી 2021 સુધી યુકેથી ભારત આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અસ્થાયીરૂપે સ્થગિત રાખવાના નિર્ણયને લંબાવવાની ભલામણ કરી
આરોગ્ય મંત્રાલયે 7 જાન્યુઆરી 2021 સુધી યુકેથી ભારત આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અસ્થાયીરૂપે સ્થગિત રાખવાના નિર્ણયને લંબાવવાની ભલામણ કરી આરોગ્ય સચિવે…
Read More » -
કોવિડ-19 રસીકરણ માટે ચાર રાજ્યોમાં પૂર્વાભ્યાસ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 28 અને 29 ડિસેમ્બર, 2020ના રોજ ચાર રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં…
Read More » -
પ્રધાનમંત્રીએ 100મી કિસાન રેલને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
કૃષિ ઉપજોમાં મૂલ્ય વર્ધન સંબંધિત પ્રસંસ્કરણ ઉદ્યોગ અમારી પ્રાથમિકતા છે: પ્રધાનમંત્રી કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણથી ખેડૂતોને મદદ મળશે: પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી…
Read More » -
પ્રધાનમંત્રીએ દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇન પર ભારતની પ્રથમ ડ્રાઇવર વિનાની ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું
શહેરીકરણની પ્રક્રિયાને પડકારરૂપ ગણવાને બદલે દેશમાં વધારે સારી માળખાગત સુવિધાઓનું સર્જન કરવાની અને જીવન સરળ બનાવવાની તક ગણવી જોઈએઃ પ્રધાનમંત્રી…
Read More » -
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મણિપુરમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ કર્યો
મણિપુર: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે મણિપુરમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ કર્યો હતો. શ્રી અમિત શાહે ઇમ્ફાલમાં વર્ચ્યુઅલ માધ્યમથી…
Read More » -
કેન્દ્ર સરકાર કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ કરવા સજ્જ
પ્રશિક્ષકોના 2,360 તાલીમસત્રોનું આયોજન થયું; 7,000થી વધારે જિલ્લા તાલીમાર્થીઓને તાલીમ મળી આગામી અઠવાડિયામાં 4 રાજ્યમાં રસીના સંચાલન માટે પ્રાયોગિક કવાયત…
Read More » -
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને એમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને એમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી અમિત…
Read More » -
બંદરો અને રાષ્ટ્રીય જળમાર્ગો પર ચોક્કસ ઉત્પાદન આધારિત સંગ્રહ સ્થાન ઉભા કરાશે
તેનાથી જળમાર્ગ આધારિત પરિવહન જથ્થામાં વધારો થશે અને હેરફેરનો ખર્ચ ઘટશે તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે અમે ‘પે…
Read More »