ગુજરાત
-
સચિવાલય ખાતે આવેલા ઇ-સંજીવની ઓપીડીના હબની મુલાકાત લેતાં રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ
ગાંધીનગર : ગુજરાત રાજય દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે આવેલા ઇ-સંજીવની ઓપીડીના હબની મુલાકાત આજરોજ રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમે…
Read More » -
કોરોનાના વિકટ સમયમાં સુરત જિલ્લા વહીવટીતંત્રને મદદરૂપ થવા ગુજરાત નિદેશાલયના ૫૬ NCC કેડેટ્સ યોગદાન આપવા સ્વેચ્છાએ આગળ આવ્યા
સુરત: સમગ્ર દેશ હાલ કોવિડ-૧૯ના બીજા સંઘર્ષમય ચરણમાંથી પસાર થઇ રહ્યો છે, તેવા સંજોગોમાં ગુજરાત નિદેશાલયના NCC કેડેટ્સ જિલ્લા વહીવટીતંત્રની…
Read More » -
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની કોરોનાની સ્થિતિ અને રસીકરણની રણનીતિ પર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે વિસ્તૃત છણાવટ
એક અઠવાડિયામાં ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 10,000 નવા બેડ ઉપલબ્ધ કરાવાયા ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજીને ગુજરાતમાં વધુ અસરકારક…
Read More » -
આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભે નીકળેલી દાંડી યાત્રાનું ગરિમામય સમાપન
નવા ભારતના નિર્માણ માટે દિશા ચિંધનારી આ દાંડીયાત્રાના માધ્યમથી ગુજરાત ફરી એકવાર રાષ્ટ્રપ્રેમના નિર્માણ માટે દેશનુ માર્ગદર્શક બનશે -મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ…
Read More » -
૧૩ વર્ષના યશની કિડની ફેઇલ થતા… પિતાએ કિડની દાન કરી …
સફળ પ્રત્યારોપણ બાદ નેફ્રોટિક સિન્ડ્રોમ નામની બિમારીએ યશના જીવનમાં પગપેસારો કર્યો* અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં અત્યંત ખર્ચાળ ગણાતી “પ્લાઝમાફેરેસિસ”…
Read More » -
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છાપરાભાઠા ખાતે દાંડીયાત્રીઓ સાથે જોડાયા
સાબરમતી આશ્રમથી આરંભાયેલી દાંડીયાત્રા છાપરાભાઠા ગામે આવી આવી પહોંચી મા નર્મદા અને તાપી મૈયાએ ગુજરાત અને મધ્યપ્રદેશને દિલોથી જોડે છેઃ…
Read More » -
રાજય સરકારે કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો અમલ તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવ્યો
ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો અમલ આગામી તા.૩૦ એપ્રિલ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવ્યો છે ગૃહ વિભાગના…
Read More » -
સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાનો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા થયો ઈ શુભારંભ
હજીરાને ક્રૂઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાનું લક્ષ્ય: ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે નવીન ભેટ: સુરત બનશે ગુજરાતના પ્રવાસન સ્થળોનું પ્રવેશ દ્વાર વર્ષ…
Read More » -
કોરોનાના સંક્રમણને રોકવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
દેશના તમામ રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઇચ્છુક નાગરિકોનો RTPCR ફરજિયાત : નેગેટીવ રીપોર્ટ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશઃ નાયબ મુખ્યમંત્રી શ્રી…
Read More » -
ગુજરાત સરકારના VISWAS Project ને ‘Safe City’ કેટેગરીમાં ‘Smart Cities India Awards-2021’ એવોર્ડ મળ્યો
ગૃહ વિભાગ, ગુજરાત સરકારના VISWAS Project ને ‘Safe City’ કેટેગરીમાં ‘Smart Cities India Awards-2021’ એવોર્ડ મળેલ છે. તા.૨૬/૦૩/૨૦૨૧ ના રોજ…
Read More »