ગુજરાત
-
ગાંધીનગર કેપિટલ થી વારાણસી જંકશન ટ્રેન અમદાવાદ આવી પહોંચતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્વાગત કર્યું
રેલ્વેના વિકાસ સાથે રાષ્ટ્રનો વિકાસ તેજ રફતારથી આગળ વધી રહ્યો છે” – શ્રી પ્રદીપસિંહ જાડેજા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના…
Read More » -
આકસ્મિક સંજોગોમાં નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવીએ જ અમારી પ્રાથમિકતા : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
રાજ્યના વિવિધ તાલુકા મથકો ઉપર ૨૪ કલાક ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ : માત્ર ૨૦ મિનીટના સમયમાં દર્દીઓ પાસે વાન પહોંચે…
Read More » -
રાજ્યના ધોરણ-૧રના વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ. કોરોના…
Read More » -
તૌકતે વાવાઝોડું (સાઈક્લોન) : શું કરશો, કઈ બાબતોથી દૂર રહેશો ?
ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી…
Read More » -
‘આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાકાર કરતી એલ.એન્ડ ટી કંપની
હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતા ૨૨ ઓક્સિજન જનરેશન યુનિટ યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવી રહ્યા છેઃ આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી તથા સાંસદશ્રીઓની…
Read More » -
હજીરાના આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પરિસરમાં ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલનો આરંભ
કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને આર્સેલર મિત્તલનો ઉમદા પ્રતિસાદ: ૨૫૦ બેડની કોવિડ હોસ્પિટલનું યુદ્ધસ્તરે માત્ર ૭૨ કલાકમાં નિર્માણ અને લોકાર્પણ…
Read More » -
સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડની 100 વર્ષ જૂની ફ્લેગશીપ પ્રોડક્ટ સોસિયોની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ભાગીદારી
સુરત, ગુજરાત: આપણા દેશની સૌથી જૂની ફૂડ અને બેવરેજ કંપનીઓ પૈકીની એક સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડે તેની ફ્લેગશીપ બ્રાન્ડ…
Read More » -
કોરોના સંક્રમણના કપરાકાળમાં યત્કિંચિત્ સહયોગ અને લોકજાગૃતિ માટે સંતો-મહંતો-ધર્મગુરુઓને આગળ આવવા રાજ્યપાલશ્રીની આગ્રહભરી અપીલ
સંતો-મહંતો-ધર્મગુરુઓએ સંસ્થાના ઉપલબ્ધ સંસાધનોનો કોરોના સારવાર માટે ઉપયોગ કરવા, મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાં સહયોગ આપવા, લોકજાગૃતિ કેળવવા અને જરૂર પડ્યે સ્વયંસેવીઓની સેવા…
Read More » -
કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે 280 લીટર PSA ઓક્સિજન પ્લાન્ટ નો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ
રાજ્યમા નવા ૧૧ ઓક્સિજન પ્લાન્ટ નું નિર્માણ કરવા કેન્દ્રએ આપી મંજૂરી: ટુંક સમયમાં કાર્યરત કરાશે હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે ૧૨૦૦…
Read More » -
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતની કપરા સમયે મદદ કરી તે ગુજરાતીઓ ક્યારેય નહિ ભૂલે રાજ્ય સરકાર અને ગુજરાતની જનતા શ્રી અમિતભાઈની આભારી : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે પોતાના મતક્ષેત્રના લોકોની આરોગ્યની સુખાકારી માટે ૧૦ કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓ ઉભી કરી આપી…
Read More »