સુરત
-
સુરત: આગામી 21મી એ જીવન ભારતી હોલમાં કથક નૃત્યાંગ ના કાર્યક્રમનું આયોજન
કાર્યક્રમનો ઉમદા હેતુ સ્વર્ગીય નટરાજ ગોપી કિશનજીને અર્પિત કરવા માટેનો છે. સુરત: ભારતીય નૃત્યનો પ્રચાર કરવો તથા તાલીમ આપવી એ…
Read More » -
બ્રિલિયન્ટ માઇન્ડ્સ દ્વારા પંચોતેરમા આઝાદી મહોત્સવ દરમિયાન ડ્રૉઇંગ કોમ્પિટિશનનું આયોજન
બ્રિલિયન્ટ માઇન્ડ્સ દ્વારા પંચોતેરમા આઝાદી મહોત્સવ દરમિયાન એક ડ્રૉઇંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર વરસ થી લઈને છ…
Read More » -
ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલની બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગમાં ભારતના મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની સંઘર્ષ ગાથા વિષે ૧૩ વર્ષીય ભાવિકા મહેશ્વરીએ માહિતી આપી મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કર્યા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા શુક્રવાર, તા. પ ઓગષ્ટ, ર૦રર ના રોજ સાંજે પઃ૩૦ કલાકે…
Read More » -
સુરત ખાતે બ્રાન્ડફ્લુએનસર ધ્વારા સીબા અવાર્ડ્સ 2022 નું આયોજન ક
બ્રાન્ડફ્લુએનસર ધ્વારા સીબા અવાર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતમાં થી 212 લોકોએ ઓનલાઇન ફોરમ ભરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.…
Read More » -
ડર્મેટોલોજિસ્ટને પ્રેક્ટીકલ ટ્રેનીંગ આપતી ભારતની સૌપ્રથમ સ્કિન ઇન્સ્ટિટ્યુટ “કોસ્મેડિક સ્કિન ઇન્સ્ટિટ્યુટ” સુરતમાં શરુ થઇ
સુરત, ગુજરાત: ભારતમાં સૌંદર્યલક્ષી સારવાર ઉદ્યોગ એક ઉભરતો ઉદ્યોગ છે અને ટૂંક સમયમાં તે સમગ્ર દેશમાં વધુ લોકપ્રિય બનશે. આ…
Read More » -
એનઆરઆઇ મેરેજ અવેરનેસ સેમિનાર યોજાયો
ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એનઆરજી સેન્ટર, સુરતના સંયુકત ઉપક્રમે…
Read More » -
ચેમ્બર દ્વારા ૧૦ થી ૧ર સપ્ટેમ્બર- ર૦રર માં બીટુસી ધોરણે ‘સ્પાર્કલ’ એકઝીબીશન યોજાશે, સુરત સહિત દેશભરની લીડીંગ બ્રાન્ડ જોડાઇ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગતરોજ હોટેલ એમોર, પીપલોદ, સુરત ખાતે સ્પાર્કલ લોન્ચીંગ મિટીંગ મળી હતી. જેમાં ચેમ્બરના…
Read More » -
હિંદુ કારડીયા રાજપૂત સમાજના ૩૬ વર્ષીય પૃથ્વીરાજસિંહ રાયસંગભાઈ ચૌહાણના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી
૨૦૩ હરી ક્રિષ્ન એપાર્ટમેન્ટ, અવધૂત નગર, કતારગામ મુકામે રહેતો અને રત્નકલાકાર તરીકે કામ કરતો પૃથ્વીરાજસિંહ તા. ૧૫ જુનના રોજ પોતાના…
Read More » -
હિંદુ સતવારા સમાજના ૪૬ વર્ષીય ગીતાબેન ભરતભાઈ પરમારના પરિવારે તેમના કિડની અને ચક્ષુઓનું દાન કરી ૪ વ્યક્તિઓને નવજીવન બક્ષી
મહાવીર રેસીડેન્સી, ABC મોલની સામે, કેનાલ રોડ, કામરેજ મુકામે રહેતા ગીતાબેન ભરતભાઈ પરમાર રવિવાર, તા.૧૨ જુનના રોજ બપોરે ૧:૩૦ કલાકે…
Read More »
