હેલ્થ એન્ડ બ્યૂટી
-
વાપીના બ્રેઈનડેડ રમેશભાઈ મીઠીયાના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું
કચ્છી ભાનુશાળી સમાજના મીઠીયા પરિવારની માનવતા મહેંકી ઉઠી સુરત: દક્ષિણ ગુજરાતના વાપી ખાતે હરિયા એલ.જી. હોસ્પિટલમાંથી ગત રવિવારે સુરતની ડોનેટ…
Read More » -
પી.પી. સવાણી હોસ્પિટલ દ્વારા “કેન્સર જન જાગૃતિ”નો કાર્યક્રમ યોજાયો
સુરત : ૪ ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઓળખવામાં આવે છે; કેન્સર શબ્દ મેડીકલ ફિલ્ડની અંદર ખુબજ ગંભીર બાબત…
Read More » -
ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈ-બહેનોનું કોરોનાવિરોધી રસીકરણ
સૂરતઃ દેશભરમાં કોરોના પ્રતિકારક વેક્સિનેશન તબક્કાવાર ચાલી રહ્યું છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનો કોરોનાને…
Read More » -
સુરતના હજીરા ઓ.એન.જી.સી. ખાતે તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના ૫૭ જવાનોનું કોરોનાવિરોધી રસીકરણ
સુરત: દેશમાં કોરોના પ્રતિકારક રસીકરણ અભિયાનના બીજા તબક્કાના રસીકરણ અંતર્ગત સુરતના ઓ.એન.જી.સી. હજીરા ખાતે તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના ૫૭…
Read More » -
નવી સિવિલના આ તમામ કોરોના વોરિયર્સનું સન્માન
સિવિલના ચીફ સિક્યુરીટી ઓફિસર હરેન ગાંધીને ‘સ્ટાર એમ્પ્લોયી ઓફ ધી યર’નો એવોર્ડ એનાયત કોરોનાકાળમાં જીવની પરવા કર્યા વગર નિ:સ્વાર્થભાવે સેવા…
Read More » -
૧૨ વર્ષથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશરથી પીડિત કોસંબાના રિક્ષાચાલક મકબુલ પઠાણે કોરોનાને મ્હાત આપી
૨૫ દિવસની સારવારમાં ૬ દિવસ વેન્ટિલેટર રહી કોરોનાને હરાવ્યો સૂરત: ૧૨ વર્ષથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બિમારી ધરાવતા ૫૨ વર્ષીય…
Read More » -
૮૦ વર્ષીય વયોવૃદ્ધ નિવૃત્ત શિક્ષક દોલતરામ નાયકે ૧૧ દિવસમાં કોરોનાને પરાસ્ત કર્યો
સુરતઃ કોરોના વૈશ્વિક મહામારી ગંભીર હોવા છતાં સચોટ અને સમયસરની સારવાર થકી અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં…
Read More » -
સુરતઃ બીજા તબક્કાના વેકસીનેશનનો પ્રારંભ
ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા જિલ્લા કલેકટર, પોલીસ કમિશ્નર, મ્યુ.કમિશન, સહિતના ઉચ્ચ અધિકારીઓએ વેકસીન લઈ બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યોઃ બીજા ચરણમાં પાલિકા,…
Read More » -
સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોનાવિરોધી રસીકરણ યોજાયું
કોરોના પ્રતિકારક રસીકરણ અભિયાન-૨૦૨૧ ૧૪૧૩ આરોગ્યકર્મીઓનું વેક્સિનેશન સુરતઃ રાજ્ય સરકારે વૈશ્વિક મહામારી કોરોના સામેના જંગમાં અવિરત કાર્ય કરી રહેલા આરોગ્ય સાથે…
Read More » -
બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા આરોગ્ય વિભાગની અપીલ
તા.૩૧ જાન્યુ. થી ૨ ફેબ્રુ.ના ત્રણ દિવસો દરમિયાન સુરત જિલ્લામાં ૦ થી ૫ વર્ષના ૨,૨૪,૩૧૩ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે…
Read More »