હેલ્થ એન્ડ બ્યૂટી
-
સચિવાલય ખાતે આવેલા ઇ-સંજીવની ઓપીડીના હબની મુલાકાત લેતાં રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ
ગાંધીનગર : ગુજરાત રાજય દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે આવેલા ઇ-સંજીવની ઓપીડીના હબની મુલાકાત આજરોજ રાજયના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમે…
Read More » -
સ્મીમેરમાં કોરોનાના પ્રથમ ફેઝની સરખામણીમાં બીજા ફેઝમાં દૈનિક ઓક્સિજન આપૂર્તિ બમણી થઈ
૨૫ મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે સ્મીમેર હોસ્પિટલમાં કોરોના દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળી રહે તે માટે નવી…
Read More » -
નવી સિવિલના પીડિયાટ્રીશ્યન કોરોનાને ૧૩ દિવસમાં હરાવી પુન: ફરજ પર થયા હાજર
સુરત: કોરોના પ્રથમ અને બીજા ફેઝમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના અનેક ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ કોરોનાનો…
Read More » -
સ્મિમેર હોસ્પિટલમાં નેશનલ મેડિકલ કાઉન્સીલની ગાઈડલાઈન અનુસાર ટુંકાગાળામાં ૪૨૦ બેડની સ્થાયી વ્યવસ્થા ઉભી કરવામાં આવી
ચોથા માળે ૫૦ જેટલા આઈ.સી.યુ.બેડ યુધ્ધના ધોરણે તૈયાર કરાયા હાઉસીંગ વિભાગના કર્મયોગીઓના ‘વ્યથા નહી વ્યવસ્થા’ના અભિગમ અને દિવસ-રાતની મહેનતના કારણે…
Read More » -
ડાયાબિટીસ પીડિત ટેક્ષટાઈલ બિઝનેસમેન નવી સિવિલમાં ૭ દિવસની સારવારના અંતે કોરોનામુક્ત થયા
સુરત: કોરોના બદલાયેલા સ્વરૂપ અને હાલની નવા સ્ટ્રેઈનમાં યુવાઓ અને નાના બાળકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે…
Read More » -
કોરોનાકાળમાં વ્યસ્તતા છતાં હાડકા અને એનેસ્થેસિયા વિભાગે ચાર કલાકની જટિલ સર્જરી કરતા સ્મીમેરના ફરજપરસ્ત તબીબો
સુરત: કોરોના મહામારી વચ્ચે નોનકોવિડ દર્દીઓની સારવાર કરવામાં પણ સ્મીમેર તંત્ર અગ્રેસર રહ્યું છે. કોસાડના અજાણ્યા યુવકનો ટ્રેક્ટર સાથે ગંભીર…
Read More » -
પવિત્ર રામનવમીના પાવન પર્વ નિમિત્તે નવી સિવિલના કોવિડ વોર્ડમાં રામધૂનથી દર્દીઓને માનસિક સધિયારો આપવાનો અનોખો પ્રયાસ
તબીબી સ્ટાફ, કોવિડ દર્દીઓનું મનોબળ વધારવા અનોખું અને સકારાત્મક કદમ સુરત: કહેવાય છે કે, મનોબળ મજબૂત હોય તો અડધું યુદ્ધ…
Read More » -
યુનિવર્સલ ફાઉન્ડેશને આજ સુધી ૧૭,૦૦૦ થી વધુ લોકોને વિનામુલ્યે રસીકરણ કર્યું
સુરત: કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણ અને માસ્ક અસરકારક શસ્ત્રો છે. સુરતવાસીઓ કોરોનાથી સુરક્ષિત રહે એ માટે હાલ ૪૫ વર્ષથી…
Read More » -
મોટા વરાછા ખાતે ઓક્સિજન સાથે ૪૦ બેડના આઈસોલેશન સેન્ટરનો શુભારંભ
સુરત: કોરોના સંકટમાં સુરતની અગ્રણી સંસ્થાઓ, વ્યાપારી મંડળો, ઉદ્યોગગૃહો સામાજિક જવાબદારી નિભાવવા જાગૃત્ત છે, ત્યારે સાંસદશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ આજરોજ…
Read More » -
૧૦૦ દિવસની લાંબી સારવાર લઈને કોરોનામુક્ત થયેલાં કોરોના વોરિયર ડો.સંકેત મહેતાએ પ્લાઝમા દાન કર્યું
તબીબી ધર્મ નિભાવનાર ડો.સંકેતે પ્લાઝમા દાન સ્વરૂપે સમાજ પ્રત્યેની નૈતિક ફરજ નિભાવી સૂરત: કોરોના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમાની સારવાર ઘણી…
Read More »