Surat
-
સુરત

ગરીબ બાળકોને હોટેલમાં જમાડી વાસ્તુ ડેરી દ્વારા વર્લ્ડ ફૂડ ડેની સાર્થક ઉજવણી
સુરત (ગુજરાત): વર્લ્ડ ફૂડ ડે પ્રીસેલિબ્રેશન અંતર્ગત વાસ્તુ ડેરી દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા સિટીમાં સ્લમ એરિયાના…
Read More » -
એજ્યુકેશન

બાળકોને “ગુડ ટચ-બેડ ટચ” વિશે અને ડીજીટલ વિષે જાગૃત કરવા કરવા KEI વાયર એન્ડ કેબલ્સ દ્વારા સ્કૂલમાં નુક્કડ નાટકનું આયોજન
સુરત (ગુજરાત), 15 ઓક્ટોબર 2022: બાળકોમાં જાગૃતિ લાવવા સુરતના અડાજણના એલપી સવાણી વિદ્યા ભવન ખાતે KEI વાયર અને કેબલ્સ દ્વારા…
Read More » -
ધર્મદર્શન

તાડકા વધ, મારીચ સુબાહુ વધ, અહિલ્યા ઉદ્ધવ અને પુષ્પા વાટિકા લીલાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
સુરત: વેસુના રામલીલા મેદાન ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા આયોજિત રામલીલા મહોત્સવમાં તડકા વધ લીલાનું આયોજન કરવામાં આવ્યું હતું.…
Read More » -
ધર્મદર્શન

રામલીલાના બીજા દિવસે રાવણનો જન્મ, રામનો જન્મ, વિશ્વામિત્રના આગમનની લીલાઓનું મંચન કરવામાં આવ્યું હતું.
સુરત: વેસુ રામલીલા મેદાન માં શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ વૃંદાવનના શ્રીહિત રાધવલ્લભ રાસલીલા મંડળી કલાકાર રાસાચાર્ય સ્વામી ત્રિલોચન…
Read More » -
લાઈફસ્ટાઇલ

9 અને 10 સપ્ટેમ્બરે મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે
સુરત (ગુજરાત): સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ફરી ધૂમ મચાવવા માટે તૈયાર છે. અહીં તમે આકર્ષક અને ડિઝાઈનર કલેકશનના શોપિંગનો અનુભવ કરશો.…
Read More » -
સુરત

અંગદાનની જનજાગૃતિ માટે ડોનેટ લાઈફ અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ મંડપોમાં “અંગદાન જીવનદાન” ના બેનર લગાડવામાં આવશે.
સુરત, ગુજરાત: એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે ૨ લાખ વ્યક્તિઓને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે, તેની સામે ફક્ત ૧૦…
Read More » -
સુરત

૨૪ અને ૨૫ ઓગસ્ટના રોજ મેરિયટ, સુરત ખાતે હાઇ લાઇફ એક્ઝિબિશન ફરી એકવાર ફેશનની દુનિયા બદલવા માટે સુરતમાં પરત આવી રહ્યું છે
સુરત, (ગુજરાત) ૨૩ ઓગસ્ટ, ૨૦૨૨: સુરત ટ્રેન્ડસેટર એક નવા યુગનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ૨૪ અને ૨૫ ઓગસ્ટના રોજ…
Read More » -
સુરત

ચેમ્બર દ્વારા સુરતના ફેબ્રિક અને ગારમેન્ટ ઉત્પાદકો માટે દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ યોજાશે
સુરત,ગુજરાત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફનફ્રીડમ સંસ્થા દ્વારા સંયુકતપણે આગામી તા. ૧૯, ર૦ અને ર૧ ફેબ્રુઆરી ર૦રર દરમ્યાન દુબઇ ખાતે ત્રણ દિવસ માટે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે બુધવાર, તા. ૧૯ જાન્યુઆરી, ર૦રરના રોજ મેરીયોટ સુરત ખાતે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો સાથે આ એક્ષ્પો માટે લોન્ચીંગ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દુબઇની ખરીદ શકિત વધારે છે અને યુરોપિયન દેશોની સાથે બિઝનેસ કરવા માટેનું તે પ્રવેશ દ્વાર છે. દુબઇથી સમગ્ર વિશ્વભરમાં વેપાર થાય છે. સુરતના ઉદ્યોગકારોએ ટેક્ષટાઇલ સેકટરમાં આયાતની સામે નિર્યાત વધારે કરી છે. આથી સુરતના ફેબ્રિક અને ગારમેન્ટના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો મળી રહે તેમજ તેઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બિઝનેસ કરી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુબઇમાં ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ થકી સુરતના કાપડ ઉદ્યોગકારોને ચાર પ્રકારના બાયર્સ મળી રહેશે. જેમાં જૂની બિઝનેસ કંપની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, નવી સ્થાપિત થયેલી કંપનીઓ, નવો બિઝનેસ શરૂ કરવા માગતા ઉદ્યોગ સાહસિકો અને બાંગ્લાદેશ તથા અન્ય દેશોના ટ્રેડર્સનો સમાવેશ થાય છે. વિવિધ દેશોના ખરીદદારો તથા એજન્ટ્સ આ એકઝીબીશનમાં આવશે. આથી એકઝીબીટર્સને કોર્પોરેટ ક્રાઉડ, ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ, ફેશન લવર્સ પાસેથી પણ બિઝનેસ મળી રહેશે. ફનફ્રીડમ સંસ્થાના સ્તુતી ગંગવારે જણાવ્યું હતું કે, ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’માં બે હજારથી વધુ બાયર્સને આમંત્રિત કરવામાં આવશે.…
Read More »









