હેલ્થ એન્ડ બ્યૂટી
-
નવ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ રસીકરણ કેમ્પ યોજી ૧૬૦ નાગરિકોનું વેક્સીનેશન કરાયું
સુરત: ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન રસી મૂકાવીને ‘રસીકરણ ઉત્સવ’ ઊજવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે, જેના ભાગરૂપે…
Read More » -
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની કોરોનાની સ્થિતિ અને રસીકરણની રણનીતિ પર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે વિસ્તૃત છણાવટ
એક અઠવાડિયામાં ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 10,000 નવા બેડ ઉપલબ્ધ કરાવાયા ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજીને ગુજરાતમાં વધુ અસરકારક…
Read More » -
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
સુરતની ૮૦૦ બેડની કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરાશે ગુજરાત માટે ત્રણ લાખ રેમડેસીવીર ઈન્જેકશન ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો…
Read More » -
૧૩ વર્ષના યશની કિડની ફેઇલ થતા… પિતાએ કિડની દાન કરી …
સફળ પ્રત્યારોપણ બાદ નેફ્રોટિક સિન્ડ્રોમ નામની બિમારીએ યશના જીવનમાં પગપેસારો કર્યો* અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં અત્યંત ખર્ચાળ ગણાતી “પ્લાઝમાફેરેસિસ”…
Read More » -
રાજય સરકારે કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો અમલ તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવ્યો
ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો અમલ આગામી તા.૩૦ એપ્રિલ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવ્યો છે ગૃહ વિભાગના…
Read More » -
ડાયાબિટીસ અને હૃદયરોગની બિમારીથી પીડિત ૬૯ વર્ષીય જસબીરસિંહે ૩૫ દિવસના લાંબા સમયગાળા બાદ કોરોનાને આપી મ્હાત
સૂરતઃ વૈશ્વિક મહામારી કોરોનાનું એક વર્ષ પસાર થઈ ચુકયું છે ત્યારે ફરી વાર કોરોનાનું સંક્રમણ સુરત શહેરમાં વધી રહ્યું છે.…
Read More » -
કોરોના વેકસીનેશનની જાગૃતિ અર્થે જિનાજ્ઞા ટ્રસ્ટ દ્વારા રેલી યોજાઈ
સૂરત: સુરતમાં કોરોનાના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દરેક શહેરીજનો કોરોના સામે સુરક્ષિત થાય તેવા આશયથી કોરોનાની રસી લેવી…
Read More » -
સૂરત સિવિલમાં વિશ્વ ટી.બી. દિવસની ઉજવણી
સુરત: વિશ્વ ટી.બી. દિવસ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલના ટી. બી વિભાગ દ્વારા ટી.બી નિયત્રંણ અને જન જાગૃતિના ભાગ રૂપે નર્સિંગ…
Read More » -
શ્રી રાણા સમાજની અનોખી પહેલરૂપે વેકસીનેશન કેમ્પ યોજાયો
રાણા સમાજનો એક નિર્ધાર અમે વેકસીન મૂકાવી છે તમે પણ વેકસીન મૂકાવો સુરતઃ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે કોરોનાથી બચવા માટેનું…
Read More » -
કોમોર્બિડ સ્થિતિ ધરાવતાં ૭૭ વર્ષીય વડીલ કૈલાશભાઈ છાબડાએ કોરોના પ્રતિકારક રસી મુકાવી
સૂરત: રાજ્યવ્યાપી કોરોના પ્રતિરોધક રસીકરણના ભાગરૂપે સુરત આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણના બીજા તબક્કાની શરૂઆત તા.૧લી માર્ચથી કરવામાં આવી હતી. જે…
Read More »