એજ્યુકેશન
-
Brilliant Minds દ્વારા સમર કેમ્પનું આયોજન
Brilliant Minds દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પ 7 દીવસનો હતો જેમાં વિવિધ પ્રકારની એકટીવિટી કરાવવામાં…
Read More » -
એકેડેમિક કરિકુલમ કમિટીમાં સ્થાન પામનાર એકમાત્ર બિઝનેસમેન વિરલ દેસાઈ
સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને તાજેતરમાં સુરત ખાતેની સાર્વજનિક યુનિવર્સિટીની લૂથરા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટના એમબીએ પ્રોગ્રામ માટે એકેડેમિક કરિકુલમ…
Read More » -
જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ માં ત્રીજો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ યોજાયો હતો
મુંબઈ: પ્રતિષ્ઠિત ‘શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ્સ’ ની ત્રીજી આવૃત્તિ ૨૦ જૂન ૨૦૨૧ ના રોજ જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ…
Read More » -
રાજ્યના ધોરણ-૧રના વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ. કોરોના…
Read More » -
જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત ખાતે વર્ચ્યુઅલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
સુરત: એપ્રિલ મહિનાથી સી.બી.એસ.ઈના નવા સત્ર ના આરંભ સાથે શહેરની અગ્રણી જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલે માતા-પિતા અને વિદ્યાર્થીઓ ને…
Read More » -
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત યુનિવર્સિટીનો ૬૯ મો દિક્ષાંત સમારોહ સમ્પન્ન
▪દિક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓને “તૈતરિય ઉપનિષદ”ના વિવિધ શ્લોકનો માર્મિક અર્થ વિસ્તારપૂર્વક સમજાવાયો ▪આચાર્ય શ્રી દેવવ્રતે વિદ્યાર્થીઓને…
Read More » -
વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુળના ત્રણ વિદ્યાર્થીઓની ચિત્રકલામાં ઝળહળતી સિદ્ધિ
સુરતઃ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૧ અંતર્ગત ટ્રાફિક અવરનેસ ચિત્ર સ્પર્ધામાં શહેરની વિવિધ ૫૫ શાળાઓના…
Read More » -
શૈક્ષણિક સંસ્થાઓએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિની અરજી ઓનલાઈન મોકલી આપવી
સુરતઃ ગાંધીનગરની અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ કચેરી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે અનુસૂચિત જાતિના ધો.૧૧ થી ૧૨ તેમજ તમામ કોલેજ/સંસ્થા/યુનિવર્સિટીના…
Read More » -
નર્મદ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો.ભરત ઠાકોરને મધ્યપ્રદેશ ખાતે વર્ષ ૨૦૨૦ નો ‘અહિન્દી ભાષી હિન્દી સાહિત્ય સેવી પુરસ્કાર’ એનાયત
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડો.ભરત ઠાકોરને મધ્યપ્રદેશ ખાતે મધ્ય ભારત હિન્દી સાહિત્ય સભા દ્વારા વર્ષ…
Read More »